સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

કવિતા - મનમોહન નાતુ

શબ આ કવિનું
બાળ્શો નહિ રે,
જિંદગીભર એ
બળતો જ હતો

ફૂલો પણ તે પર
ચડાવશો નહીં રે,
જિંદગીભર એ
ખીલતો જ હતો.

- મનમોહન નાતુ

અનુવાદ: જયા મહેતા

One Response to “કવિતા - મનમોહન નાતુ”

  1. ખૂબ સુંદર કાવ્ય… એક શેર યાદ આવી ગયો:

    પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
    મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

    વિવેક - 26/03/07 at 5.03

Leave a Reply